Cybersecurity and privacy risk assessment of point-of-care systems in healthcare: A use case approach
વિગતો
Appearance
૧૬ માર્ચ નો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૭૫મો (લિપ વર્ષ દરમ્યાન ૭૬મો) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૨૯૦ દિવસ બાકી રહે છે.
મહત્વની ઘટનાઓ
જન્મ
- ૧૮૭૭ - ન્હાનાલાલ ગુજરાતી કવિ, સાહિત્યકાર.
અવસાન
- ૨૦૦૭ – વસંત પરીખ, ગુજરાત રાજ્યના રાજકારણી, સામાજિક કાર્યકર, લેખક, આંખના સર્જન અને આયુર્વેદિક ડૉક્ટર (જ. ૧૯૨૯)
તહેવારો અને ઉજવણીઓ
બાહ્ય કડીઓ
- બી.બી.સી.(BBC): આજનો દિવસ સંગ્રહિત ૨૦૦૬-૦૬-૨૦ ના રોજ વેબેક મશિન